top of page


...ચાતુર્માસ પ્રવેશ...
અષાઢ સુદ 12, SUN. 26.07.2026
...પારણોત્સવ દિન...
ભાદરવા સુદ 5, WED. 16.09.2026
'હું બાળ તમારો છું ...' 'તું ખૂબ મને ગમે છે ...' 'તારા મસ્ત ગુલાબી ગાલ...'
જેવા અનેક ભક્તિ ગીતોના રચયિતા પૂજય પંન્યાસ શ્રી ધનંજય વિજયજી મ.સા.ના
નેમિપ્રભુ પ્રત્યેની તીવ્ર પ્રીતિભક્તિના મનોરથને પરિપૂર્ણ કરવા...
શ્રી ગિરનાર મહાતીર્થે આયોજિત આ ચાતુર્માસમાં...
પૂજ્ય ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં...
પ્રભુ નેમિની કૃપા ભીંજાવાનો અવસર એટલે
નેમિકૃપા ચાતુર્માસ
Laabharthi Parivaar

Chaturmas Sthal
Arishtanemi Dharmashala, Prajapati Nagar, Bhavnath, Junagadh, Gujarat
Thank You!!!
A Heartfelt Thank you to everyone for The Immense Love & Support.
We Warmly Welcome All Confirmed Participants to join us & make Nemikrupa Chaturmas memorable together.
bottom of page

